વધુ જાણો

પ.પૂ.બ્ર.શ્રી. જગન્નાથતીર્થ સ્વામીજી

વધુ જાણો
પ.પૂ.બ્ર.શ્રી. સોમેશ્વરતીર્થ સ્વામીજી
વધુ જાણો
પ.પૂ.બ્ર.શ્રી. શીવ્પ્રકાશજી મહારાજ
વધુ જાણો
પ.પૂ.શ્રી. કમળા ફોઈબા
વધુ જાણો
પ.પૂ.શ્રી. સુધાદેવી

Upcoming Event

0

Days

0

Hours

0

Minutes

0

Seconds

ALL EVENTS

Gallery

Events

5
July

ગુરુ પૂર્ણિમા ૨૦૨૦

3 hours
Youtube Live

Live Event Video Link: http://shreesomeshwaraashram.in/live Youtube Live Link: https://youtu.be/KDnFVmtLxqA
24
Jan

Shree Aaradhan Mahostsav

3 Hours
SHREE SOMESHWAR AASHRAM BHAUPURA,KADI-382715, NORTH GUJARAT

19
Jul

Guru Purnima 2016

3 Hours
SHREE SOMESHWAR AASHRAM BHAUPURA,KADI-382715, NORTH GUJARAT

Aashram Schedule

• સવારે ૫-૦૦ વાગે ભગવાન ની ઉત્થાપનવિધિ, ત્યારબાદ ભગવાનને સ્ન્નાનાદિ વગેરે ક્રિયા પછી ચંદન-પુષ્પ શણગાર • સવારે ૬-૦૦ વાગે આરતી-પ્રાર્થના તથા પ્રસાદ (ઋતુ પ્રમાણે સમયમાં ફેરફાર થાય) • આશ્રમમાં ૬-૩૦ વાગ્યા પછી સફાઈકામ • ૧૧-૦૦ વાગ્યા સુધી દર્શનનો સમય • સવારે ૯-૩૦ થી ૧૦-૦૦ વાગે ભગવાનનો રાજભોગ • બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ આશ્રમ સદંતર બંધ રહેશે • સાંજે ૪-૦૦ વાગે આશ્રમ ખુલે છે અને આશ્રમની સફાઈ તથા બાગમાં ફૂલછોડની માવજત • સાંજે ૫-૦૦ વાગે સાયં પ્રાર્થના • સાંજે ૫-૪૫ દામોદારસ્તોત્ર તથા વિષ્ણુસહસ્ત્રનામનું પઠન. (સોમ-મંગળ-શુક્ર દામોદારસ્તોત્ર , બુધ-ગુરુ-શનિ-રવિ વિષ્ણુસહસ્ત્રનામ પારાયણ) • ૬-૧૫ વાગે વિડીયો અથવા ઓડિયો કેસેટ , જુદા-જુદા સંતો ધ્વારા થયેલી કથાઓ, તેમનો ઉપદેશ • આશ્રમમાં અષાઢ-શ્રાવણ તથા પુરષોત્તમ માસમાં ભગવતકથા વંચાય છે. તે પણ ગુરુમહારાજશ્રીના સાનિધ્યમાં તૈયાર થયેલ બહેન કરે છે. શ્રાવણ તથા પુરષોત્તમ માસમાં દરરોજ સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ “શ્રી કૃષ્ણ શરણં મમ” મંત્ર-જાપ સંકીર્તન થાય છે.

૫-૦૦ - ઉત્થાપનવિધિ

સ્ન્નાનાદિ, ચંદન-પુષ્પ શણગાર

૬-૦૦ - આરતી-પ્રાર્થના

તથા પ્રસાદ

૯-૩૦ થી ૧૦-૦૦

ભગવાનનો રાજભોગ

૧૧-૦૦ - સુધી

દર્શનનો સમય

૫-૦૦ - સાયં પ્રાર્થના

૬-૧૫ - વિડીયો

અથવા ઓડિયો કેસેટ
sunrise

SUNRISE

6.10 AM
sunset

SUNSET

6.40 PM

Recent Blog

Quote From

Prophat

Krishna said:: "If money help a man to do good to others, it is of some value; but if not, it is simply a mass of evil, and the sooner it is got rid of, the better."

Bhagavad Gita, Swami Vivekananda

Send Us a Message

Contact Person

team-3

Navinbhai Nayak, Sureshbhai Patel

TEL: (02764)-263260
Email: shreesomeshwaraashram@gmail.com

Contact Info

SHREE SOMESHWAR AASHRAM
BHAUPURA,KADI-382715,
NORTH GUJARAT.
PH NO. (02764)-263260
Morning : 05:00 am - 11:00 am
Evening : 04:00 pm - 07:00 pm