3 Hours
SHREE SOMESHWAR AASHRAM BHAUPURA,KADI-382715, NORTH GUJARAT
Aashram Schedule
• સવારે ૫-૦૦ વાગે ભગવાન ની ઉત્થાપનવિધિ, ત્યારબાદ ભગવાનને સ્ન્નાનાદિ વગેરે ક્રિયા પછી ચંદન-પુષ્પ શણગાર • સવારે ૬-૦૦ વાગે આરતી-પ્રાર્થના તથા પ્રસાદ (ઋતુ પ્રમાણે સમયમાં ફેરફાર થાય) • આશ્રમમાં ૬-૩૦ વાગ્યા પછી સફાઈકામ • ૧૧-૦૦ વાગ્યા સુધી દર્શનનો સમય • સવારે ૯-૩૦ થી ૧૦-૦૦ વાગે ભગવાનનો રાજભોગ • બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ આશ્રમ સદંતર બંધ રહેશે • સાંજે ૪-૦૦ વાગે આશ્રમ ખુલે છે અને આશ્રમની સફાઈ તથા બાગમાં ફૂલછોડની માવજત • સાંજે ૫-૦૦ વાગે સાયં પ્રાર્થના • સાંજે ૫-૪૫ દામોદારસ્તોત્ર તથા વિષ્ણુસહસ્ત્રનામનું પઠન. (સોમ-મંગળ-શુક્ર દામોદારસ્તોત્ર , બુધ-ગુરુ-શનિ-રવિ વિષ્ણુસહસ્ત્રનામ પારાયણ) • ૬-૧૫ વાગે વિડીયો અથવા ઓડિયો કેસેટ , જુદા-જુદા સંતો ધ્વારા થયેલી કથાઓ, તેમનો ઉપદેશ • આશ્રમમાં અષાઢ-શ્રાવણ તથા પુરષોત્તમ માસમાં ભગવતકથા વંચાય છે. તે પણ ગુરુમહારાજશ્રીના સાનિધ્યમાં તૈયાર થયેલ બહેન કરે છે. શ્રાવણ તથા પુરષોત્તમ માસમાં દરરોજ સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ “શ્રી કૃષ્ણ શરણં મમ” મંત્ર-જાપ સંકીર્તન થાય છે.
Krishna said:: "If money help a man to do good to others, it is of some value; but if not, it is simply a mass of evil, and the sooner it is got rid of, the better."